Month: September 2024

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લોકોને વઘઈ કોર્ટનો મેમો ન આપવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર પાઠવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ ૯૨ ગામોમાં RTO અથવા પોલીસ અધિકારી મારફતે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે માન. નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી વિજયભાઈ પટેલ હસ્તે “ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ”ની શરૂઆત કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન...

નિઝર તાલુકામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જાતિના દાખલા માટે રઝળપાટ : મુશ્કેલી દૂર કરવા આવેદન પત્ર સોંપાયુઃ

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના યુવા આગેવાનો દ્રારા રાજ્યપાલ મહામહિમશ્રીને સંબોધીને ગત રોજ નિઝર મામલતદારશ્રીને મારફતે આવેદનપત્ર આપી...

લોકોને ક્વોન્ટિટી નહીં ક્વોલિટી વાળા ખેત ઉત્પાદનો આપશો તો તમારી પાસે આવશે: ધારાસભ્યશ્રી મોહનભાઈ

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે જિલ્લા સેવા સદનમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બેઠક યોજાઈ ……………….. સ્વતંત્ર રીતે ખેતી કરતાં 41 ખેડૂતોએ...

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતીમાં કેવિકે વ્યારા ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણીની શરુઆત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ...

સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી લોઢાનાં ચણા ચાવવા સમાન

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠા વીંધવા જેવું કઠિન કામ શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ...

સાપુતારા ઘાટ માં માલવાહક કન્ટેનર અને ટાટા ટ્રક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ટાટા ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતનાં પગલે થોડા સમય માટે માર્ગ બ્લોક થતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી...

ગિરિમથક સાપુતારાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા !!

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ સાપુતારા ખાતે નિયમોનાં પાલન હેઠળ બોટિંગ તથા રોપવેની એક્ટિવિટી છેલ્લા...

બિલમાળનાં તુલસીગઢનાં અનેકરૂપી મહારાજનાં હસ્તે વધુ 7 જેટલા હનુમાનજીનાં મંદિરોનું લોકાર્પણ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિર બનાવવાનો સંકલ્પ સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં...

આર.એસ.એસ., ગંગા સમગ્ર તાપી પ્રાંત, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને NSSના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે ઉકાઈ તાપી નદીના કિનારા પર “સ્વભાવ સ્વચ્છતા… સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત સફાઈનો કાર્યક્રમ યોજાયો

Other