સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડી કાટગઢ ખાતે પરીક્ષા સાથે મૈત્રી કાર્યક્રમ રાખી ધોરણ ૧૦ અને ૧૨ના ૬૫૦ બોર્ડના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા પરીક્ષા સાથે મૈત્રી અને સાયન્સ સ્કીલ મોટીવેશન કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર...
