Year: 2021

તાપી જીલ્લામાં નિઝરનાં મુબારકપુરમાં એક કેસ નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 885 પોઝિટિવ કેસો...

તાપી : કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈમાં કેટલશેડ અને મનરેગા હેઠળ કામ શરૂ કરવા ગ્રામજનોની માંગ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈમાં કેટલશેડ અને મનરેગા હેઠળ કામ શરૂ કરવા...

સુરત જિલ્લાના મઢી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કરેલું ૬૦ દિવસનું જાહેરનામું : ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી 

તાપી : બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે કાનપુરા ખાતે ભ્રુણ હત્યા અટકાવવા અભયમ 181 મહિલા હેલ્પલાઇન તાપી દ્વારા માહિતી અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહની  ઉજવણીનાં ચોથા દિવસનો વિષય સ્ત્રીભૃણ હત્યા અટકાવો, બેટી બચાવો અંતર્ગત કાનપુરા...

તાપી LCBએ 74 હજારનાં અલગ અલગ બનાવટનાં દારુનાં જથ્થા સાથે કોરોલા ગાડી ઝડપી : એક ઝડપાયો જ્યારે બે ભાગી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ વ્યારાનાં શીંગી ફળિયા તેમજ ખુશાલપુરા ખાતેથી કુલ રૂ. ૭૩,૭૦૦/-નાં  પ્રોહીબીશન જથ્થા સહિત ટોયોટા...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓલપાડ શાખા દ્વારા બાલિકા સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પૂરા જોશથી ઉજવીએ છીએ. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી...

મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી આવનારા સમયમાં ગુજરાતમાં ડિફેન્સના સાધનોનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે : વિજયભાઈ રૂપાણી

માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડુતોમાં નવો આનંદ અને ઉલ્લાસ છવાયો  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજના સાકાર થતાં માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિ વાસી ખેડુતોમાં નવો આનંદ...

અમારા ખેતર સુધી પાણી મળતા હવે અમે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું : વજીરભાઈ દામાભાઈ ચૌધરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંડવી તાલુકાના ગોડધા ગામના વજીરભાઈ દામાભાઈ ચૌધરી સિંચાઈ વિભાગમાં માંડવી ખાતે વિયર-૨ માં બીટ ચોકીદાર તરીકે...

માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્નેહાળ સંવાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહાળ સંવાદ...