Year: 2020

રાજ્યનાં શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે તેમજ સી સી સી (c c c ) પરીક્ષા મુદતવધારાનો નિર્ણય કરવા બદલ મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, તેમજ સુરત જિલ્લા સંઘ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક...

તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન મદદનીશ નિયામક કુષ્ણકુમાર ગોરલાલ ઉપાધ્યાય ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ -૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી...

માંગરોળ : તાલુકામાં કેમિકલ માફિયાઓનો આતંક યથાવત : કઠવાડા ગામે તળાવને બનાવ્યું નિશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં કેમિકલ માફિયાઓ આતંક મચાવી રહ્યા છે, તાલુકાનાં કઠવાડા ગામે આવેલા તળાવમાં કેમિકલ માફિયાઓ...

ઉચ્છલ તાલુકામાં 4 : સોનગઢ અને વ્યારા નગરમાં એક એક કેસ મળી આજરોજ નવા 6 કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 153 પોઝિટિવ...

સુરતને ટોસિલિઝુમેબ સ્વિસ હેલ્થ કેર રોચ ઈન્જેકશન ૪૫૦ અને ઈંટોલી ઝુમેબ બાયોકેમ ૧૩૫ની ફાળવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજરોજ તારીખ ૨૮ જુલાઈ નાં ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી એક...

નંદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, રાજય સરકાર તરફથી જાહેર કરાયેલ સહાય ન ચૂકવાતા વહીવટદારો મુશ્કેલીમાં

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે,...

માંગરોળના દેગડીયા ગામે ધનવંતરી રથના આરોગ્ય કર્મચારીઓએ ઘર ફરી આરોગ્યલક્ષી ચકાસણી કરી કોરોના અંગે માર્ગદર્શન આપ્યું 

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે covid-19 સર્વેલન્સ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પ્રેરીત ધનવંતરી રથના...

વ્યારા નગરમાં સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા નગરમાં કોરોના રથ ફરાવી કોરોના અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આખા દેશમાં, રાજ્ય તેમજ જિલ્લા અને નગરમાં કોરોનાનુ સંકટ છવાયેલું છે ત્યારે ધનવંતરી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુરુકૃપા...

માંગરોળ : તાલુકાનાં ઝંખવાવ ગામે કોરોનાના કેસો નોંધાતાં, ચાર રસ્તાથી ઝંખવાવની મુખ્ય બજારનો વિસ્તાર હોમ કોરોન્ટાઇન્ટ : જાહેર પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો, પણ કેટલાંક વેપારીઓએ વિરોધ કરતાં પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો

માંગરોળ-માંડવીના મામલતદાર, ઉમરપાડાનાં TDO તથા માંગરોળ, ઉમરપાડા અને માંડવીનાં પ્રાંત અધિકારીની જગ્યાઓ ખાલી : હાલમાં નવા ઓર્ડરો થયાં છતાં ઉપરોક્ત જગ્યાઓ ભરવામાં ન આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક સમયથી સુરત જિલ્લાના માંગરોળ,માંડવી તાલુકાનાં મામલતદાર ની જગ્યાઓ ખાલી પડી છે, માંગરોળ ખાતે...