Year: 2020

માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ : જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ...

ઉમરપાડા તાલુકાનું દેવઘાટ અને ચોખવાડા ખાતેનું પંચનાથ મહાદેવનાં મંદિરનો વિસ્તાર ચોમાસામાં જોવા લાયક બન્યો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં દેવઘાટ ખાતે અતિસુંદર કુદરતી ધોધ આવેલા છે.આ સ્થળ ઉપર જંગલ વિસ્તારમાંથી જવાય છે. હાલમાં...

તા.૨૦મીએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે તા.૨૦/૦૮/૨૦૨૦ને સ્થળ...

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા લોકોને ભારે હાલાકી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા લોકોને...

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને સંયોજકોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

સંગઠન અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ...

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલો દીવતણનો દેવઘાટ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકૂવા-માંગરોળ) :  દેવઘાટના ધોધ ને જોવા અને મજા માણવા દૂરદૂરથી સહેલાણીઓ અહીં આવી નયનરમ્ય નજારો જોઇ છે....

ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા અને માંગરોળ માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે....

સુરત-તાપી જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત તથા તાપી જિલ્લામાં જમીન ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા માટે ભારત સરકાર દ્વારા ‘સોઈલ હેલ્થ...

દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું ધ્યાન રાખે છે એટલી...

તાપી જીલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ...