Month: September 2020

તાપી જિલ્લાનું ગૌરવ : આદર્શ પ્રાાથમિક શાળા કપુરાના શિક્ષકા પારૂલબેન ને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું મળ્યુ સન્માન

(માહિતી બ્યુર,વ્યારા) તા.૯ઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા કપુરા ખાતે ફરજ બજાવતા શ્રીમતિ પારૂલબેન પી.ચક્રવર્તી નું...

તાપી : કોરોના બેફામ : વધુ 14 કેસો નોંધાયા : કુલ કેસો 430

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 430 પોઝિટિવ...

જીતનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે નર્મદા પોલીસનો જિલ્લાકક્ષાનો વનમહોત્સવ ઉજવાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જીતનગર પોલીસ હેડ કવાટર્સ ખાતે નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વનમહોત્સવ DSP હીમકરસિંહ, DYSP ચેતના એન.ચૌધરી,...

બુટલેગરે દારૂની ૪૮બોટલો છાતી સાથે સેલોટેપથી બાંધીને લઇ જતાં ઝડપાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : પોલીસની નજરથી બચવા દારૂ છુપવવાનો નવો નુસખો અપનાવવામાં આવી રહ્યો છે. જેને પોલીસે ઝડપી પાડતાં, આ...

ભરૂચના સાસરોદ ગામનો વતની વિદેશી ધરતીપર લૂંટાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચના પાલેજ નજીક આવેલા સાસરોદ ગામનો વતની કે જે સાઉથ આફ્રિકાના વેન્ડામાં લૂંટારૂઓના હાથે, પોતાના...

ભરૂચ સિવિલ હોસ્પિટલના ગાર્ડરૂમમાંથી બે આરોપીઓ ફરાર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ, સિવિલ હોસ્પિટલના ગાર્ડરૂમમાંથી બે આરોપીઓ ફરાર થઈ જતા, ભરૂચ પોલીસ દોડતી થઈ ગઈ છે....

વી. ટી. ચોક્સી લોના વિદ્યાર્થી દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ પરીક્ષા પૂરતું હોસ્ટેલમા રહેવા આવેદનપત્ર આપવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વીટી ચોકસી લોના વિદ્યાર્થિ ઓએ હાલ પરીક્ષા પૂરતું યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી આપવા વિદ્યાર્થીઓ...

ઉમરપાડા તાલુકામાં 90 લાખ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં 90 લાખ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાર્તમુહર્ત કરવામાં આવિયા જેમાં ઉમરપાડા, વેંજાલી ઉંચવાણ,...

સર્વરમાં શોટસર્કીટના કારણે આગ લાગવાથી માંગરોળ મામલતદાર કચેરીની ઓનલાઈનની તમામ કામગીરી ઠપ્પ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ મામલતદાર કચેરી ખાતે આશરે ૪ વાગ્યાંના અરસામાં અચાનક શોટ સર્કીટના કારણે , મામલતદાર કચેરીમાં...

2 લાખ આયુર્વેદીક ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ કરનાર વૈધરાજ સંદિપ સી. પટેલનું સંઘ દ્વારા સન્માન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના મહામારીની વચ્ચે લોકોની ઇમ્યુનીટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળો અને આયુર્વેદીક ટેબ્લેટનો ઉપયોગ ખૂબ જ કારગર...