Month: April 2020

તાપી જિલ્લાના શેલ્ટર હોમમાં આશ્રય મેળવનારા લાભાર્થીઓને “ટેક હોમ રેશન”ની કીટ અર્પણ કરાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 8:  "કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા અપાયેલા...

તાપી જિલ્લાના જૈન સંઘ દ્વારા ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવાનો સેવા યજ્ઞ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 7: "કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લાના જૈન સંઘ દ્વારા...

महावीर जयंती निमित्त कपुरा, व्यारा और आसपास के गांव मे FOOD PACKET का वितरण किया गया

महावीर जयंती निमित्त JAIN HELPING HELP, व्यारा रवि कोठारी ओर आनंद जैन ओर सदस्य द्वारा दिनांक:-6/4/2020 के दिन 1000 FOOD...

વ્યારાની જનરલ હોસ્પિટલને સંપૂર્ણપણે Covid 19 માં રૂપાંતરિત કરાતા અન્ય સુવિધાઓને તબદીલ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૫: સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇ વ્યારાની જનરલ હોસ્પિટલને સંપુર્ણપણે Covid 19 હોસ્પિટલ તરીકે ઉભી કરવાની...

તાપી જિલ્લામાં કાર્યરત આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ

  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૫: વૈશ્વિક મહામારી "કોરોના" ના સંક્રમણને નાથવા માટે પ્રયાસરત રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ પ્રજાજનોના...

ઘરકંકાસનો કરુણ અંજામ : વ્યારાના જેતવાડી ગામે પત્નીએ કપડાં ધોવાની થાપી મારીને પતિને મોતને ઘાટ ઉતાર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ): તાપી જીલ્લાનાં વ્યારા તાલુકાના જેતવાડી ગામે ઘર કંકાસથી કંટાળીને પત્નીએ કપડાં ધોવાની થાપીના ફટકા મારીને પતિને...

લોકડાઉનની અસરકારક અમલવારી અન્વયે સી.સી.ટી.વી. કેમેરાના આધારે જાહેરનામાં ભંગ બદલના નવ કેસો કરતી વ્યારા પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નોવેલ કોરોના વાયરસ CCVID 19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારે લોકડાઉન જાહેર કરેલ છે . જેની...

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાત દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં શાકભાજીની કીટ મોકલાવાઈ

તાપી જિલ્લા સેવા સદન ખાતેથી શાકભાજીના વાહનોને જિલ્લા પુરવઠા અધિકારીએ લીલી ઝંડી આપી રવાના કર્યા  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા:...

માંગરોળમાં શેરડી કાપતા મજૂરોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું સરકારી તંત્ર. ફેર પ્રાઇઝ શોપ અને મહિલા મંડળના સહયોગથી વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના સરકારી તંત્ર અને તેમજ સસ્તા અનાજની દુકાન ના સંચાલક મંડળ અને માંગરોળ મહિલા મંડળના...

માંગરોળના પીપોદરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવીઓને છેલ્લા ઘણા દિવસથી વિનામૂલ્યે અપાય છે ભોજન

ભોજન તેમજ જરૂરિયાત મંદોને વિનામુલ્યે ફૂડ પેકેઝનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : કોરોના વાયરસ...