Tapi

તાપી જીલ્લામાં આજે નવ નવા કોરોના કેસ નોંધાયા

પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે નવ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1057 પોઝિટિવ કેસો નોંધાયા...

તાપી જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીને ઝુંબેશ રૂપે ઉપાડવા નાગરિકો સાથે સંવાદ કરાયો

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : તાપી જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીને ઝુંબેશ રૂપે ઉપાડવામાં આવી છે. જેના ભાગ રૂપે આજે નાયબ...

તાપી જિલ્લામાં અત્યાર સુધી ૮૦ હજારથી વધુ નાગરિકોએ કોરોના રસી લીધી

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : તાપી જિલ્લામાં વિશ્વવ્યાપી કોરોના મહામારીના રોગચાળાને નાથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા કવચ આપવા...

કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી નાનીચેર, રાજવડ ખાતે ૦૩ લાખ ઝીંગા અને ૦૩ લાખ મત્સ્ય બીજનો તાપી નદીમાં સંગ્રહ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ આશરે ` ૧૫.૦૦...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૨ અઠવાડિયાનો ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટ ફોર ઈન્સેકટીસાઈડ ડીલર્સ / ડીસ્ટ્રીબ્યુટર્સનો સર્ટીફીકેટ કોર્ષ ચાલુ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા )  : આજ રોજ વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે વિશ્વ જળ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા વિશ્ર્વ જળ દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

તાપી : એગ્રોફોરેસ્ટ્રી પર ખેડૂત જાગૃતતા કાર્યક્રમની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી...

તાપી : મધમાખી નહીં હોય તો ચાર વર્ષમાં દૂનિયા નાશ પામશે : શ્રી આનંદકુમાર(IFS)

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી...

કે.વિ.કે., વ્યારા ખાતે કુપોષણ દુર કરવા ખેડુત શિબીર યોજાઈ  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ.કૃષિ મહાવિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના સંયુકત પ્રયાસથી ખેતી પાકોમાં બાયોફોર્ટીફીકેશનનું મહત્વ અને તેના...