Tapi

તાપી જીલ્લામાં આજે 89 નવા કેસ નોંધાયા : 579 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 89 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1808 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં રસીકરણની કામગીરી ઝુંબેશરૂપે 94 હજાર નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા.22: તાપી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કલેક્ટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ...

સાફલ્ય ગાથા : વ્યારા સ્થિત “જય બાબા બર્ફાની” અને “ જૈન સમાજ ખીચડી ઘર” દ્વારા કોરન્ટાઇન રહેલા પરિવારો માટે નિશુલ્ક ટીફીન અને ભોજનની વ્યવસ્થા

સમાજમાં રહીને અનામી રહી ફક્ત સેવા કરવાની ઉમદા ભાવના દર્શાવે છે કે માનવતાએ જાતિ-ધર્મથી પર છે - સંપાદન-વૈશાલી જે. પરમાર...

તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયા : 522 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1729 પોઝિટિવ કેસો...

તાપી જીલ્લામાં આજે 115 નવા કેસ નોંધાયા : 450 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 115 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1626 પોઝિટિવ કેસો...

રસાયણનો ઉપયોગ ઘટાડીને રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : ડો . વલ્લભભાઈ કથીરીયા 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

તાપી જીલ્લામાં આજે 53 નવા કેસ નોંધાયા : 361 કેસો હાલ એક્ટિવ : એક કોરોના દર્દીનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 53 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1511 પોઝિટિવ કેસો...

તાપીવાસીઓને આપવામાં આવેલ વેક્સિનના ડોઝનો આંકડો ૯૩ હજારને પાર

તાપી જિલ્લા વહિવટી તંત્ર કોરોનાને નિયંત્રિત કરવા તરફ અગ્રેસર (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા. ૨૦: વૈશ્વિક મહામારી કોરાના ફરી...

રાજ્યભરના બીઆરસી, યુઆરસી તેમજ સીઆરસી કૉ-ઓર્ડિનેટરો માટે સરકારના રાહતભર્યા સમાચાર

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી સ્વીકારી : સંઘનો આવકાર (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  'સમગ્ર શિક્ષા' અભિયાન...

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ

કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે કન્ટ્રોલરૂમ થકી સતત પ્રયાસો (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)...