Tapi

તાપી : સોનગઢનાં દુમદાનાં યુવકની અનડિટેક્ટ હત્યાનો ભેદ ઉકેલતી વ્યારા પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૮૨૪૦૦૬૨૧૧૧ ૬ ૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૩૦૨ , ૨૦૧ તથા જી.પી.એકટ ૧૩ પ...

તાપી : સોનગઢનાં દુમદા ગામનાં યુવકની હત્યા કરી નહેરમાં ફેંકી દેવાયેલ લાશ ઝાંખરી ગામની નહેરમાંથી મળી આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા તાલુકાનાં ખાનપુર ગામની સીમમાંથી પસાર થતી ઝાંખરી નદી ઉપર આવેલ અંડર ગ્રાઉન્ડ નહેરનાં બ્રીજ પાસે ઉકાઈ...

તાપી : પત્નીએ ફોન ઉપર વાત નહીં કરતા યુવકે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યુ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના ચીખલી ગામમાં રહેતા યુવાને ખાટલાની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચીખલી ગામમાં ચકચાર મચી....

તાપી જીલ્લામાં આજે 08 નવા કેસો નોંધાયા : 206 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 08 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3783 પોઝિટિવ...

તાપી જીલ્લામાં આજે 11 નવા કેસો નોંધાયા : 247 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 11 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3775 પોઝિટિવ...

તાપી કલેકટરના હસ્તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગોના પ્રથમ તબક્કાનો ઈ-શુભારંભ

જિલ્લા વહીવટીતંત્ર અને ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.ના સહયોગથી "સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન તાલીમ વર્ગ" નો “ઈ-શુભારંભ” ................ (માહિતી...

તાપી જીલ્લામાં આજે 09 નવા કેસો નોંધાયા : 267 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 09 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3764 પોઝિટિવ...

મામલતદાર કચેરી વાલોડ ખાતે “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : તા.21: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારી-અધિકારીઓએ “આતંવાદ વિરોધી દિવસ”ની...

ગુજરાતના ધોડિયા આદિવાસીઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિ વસ્તુઓમાંથી બનતા આ ‘પેટીયું’ ની મદદથી આખુ વર્ષ કઠોળ સાચવે છે

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આપણે ભલે આધુનિક જીવન જીવી રહ્યા છીએ પરંતુ આદિવાસી સમાજના ઘણા લોકો આજે પણ આદિકાળથી...

તાપી જિલ્લામાં મામલતદાર કચેરી નિઝર ખાતે કચેરીમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.21: સમગ્ર દેશમાં દર વર્ષે ર૧ મે “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ...