શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યાગુર્જરી પ્રાથમિક/ માધ્યમિક શાળામાં ” આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારતમાતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાર્યક્રમમાં વ્યારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી જેઓ સંસ્થાના ટ્રસ્ટી પણ છે એવા માનનીયશ્રી કેયુરભાઇ શાહ...
