Special Stories

વિકાસ અને વિશ્વાસ : ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસની હરણફાળ ભરી છે : મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી

જન આશીર્વાદ યાત્રાનો તાપી જિલ્લાના ઉકાઈ સોનગઢથી પ્રારંભ તાપી ૩૦: રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ તાપીમાં સોનગઢના ઉકાઈ...

ICDS અને સ્પર્શ ફાઉન્ડેશન જે.કે.પેપર મીલના સંયુક્ત ઉપક્રમે સોનગઢ વિસ્તારના ૧૦૫ અતિકુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦ : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં...

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ ઉકાઇ ડેમની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦: રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી આજે...

મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારનાં ખોટા આદિજાતિ પ્રમાણપત્ર અંગે આદિવાસી પરિવાર ઉચ્છલ દ્વારા આવેદન પત્ર સોંપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ઉચ્છલ તાલુકા આદિવાસી પરિવાર વતી ઉચ્છલ મામલતદાર ને મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર જેઓ...

સુબીર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદ થયેલ શિક્ષકોનું સુબીર તાલુકા શિક્ષક પરિવાર દ્વારા સન્માન  

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સુબીર તાલુકા પંચાયત ખાતે સુબીર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ પામેલ શિક્ષકોનું સન્માન ડાંગ જિલ્લા પંચાયતના...

ગુજરાત રાજય સરકારે મંત્રીપદ ફાળવ્યાં બાદ મંત્રી જીતુભાઈ ચૌધરી ડાંગનાં જન આશિર્વાદ યાત્રા થકી લોકોનાં આર્શિવાદ મેળવશે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત ભાજપ સરકાર દ્રારા અગામી તા.2-010-2021 નાં ગુજરાત માં જન આશિર્વાદ યાત્રા નો કાર્યક્રમ નો...

15 દિવસનાં અલ્ટીમેટમ છતાં કામગીરી નહી કરાતાં વ્યારા નગરપાલિકા ઓફિસમાં ગંદુ પાણી રેડી વિરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર માં વારંવાર ગંદગી તેમજ ગંદાપાણીની ગટરો ઉભરાતા રહીશો દ્વારા...

‘ઇન્ડિયન આઇડોલ’નો ચોર હવે દિલ્હી પોલીસની કસ્ટડીમાં

ટેલિવિઝનના પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ’ઈન્ડિયન આઈડલ’ એ બોલિવૂડને અરિજીત સિંહ, નેહા કક્કર જેવા ઘણા મહાન ગાયકો આપ્યા છે. જો...

એક જ યુવક સાથે 3 સગી બહેનોને પ્રેમ થયો પછી…!

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક જ યુવક સાથે 3 સગી બહેનોને પ્રેમ થયો છે. તો વળી જ્યારે ઘરના લોકોને આ...

ભેળસેળિયું ખવળાવનારાની દુકાન પહેલી ઓકટો.થી બંધ! થશે

કોઇપણ રેસ્ટોરન્ટ-ઢાબાના બિલ પર હવે 14 અંકનો રજિ. નંબર લખવો ફરજિયાત: જેથી ખોરાકની ગુણવત્તા અને માન્યતાનું સ્ટાન્ડર્ડ નક્કી થશે ખાવાની...