Special Stories

આગામી ૬ઠી ઓક્ટોબરના રોજ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે “MSME લોન મેળા” યોજાશે

સ્થળ ઉપર જ લોન અંગેની સમજણ આપી ફોર્મ ભરી ચકાસી મંજુર કરી શકાય તેવું આગવું આયોજન ............ (માહિતી બ્યુરો દ્વારા,...

તાપી જિલ્લાના યુવાનો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક : સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર માટે ભરતી શિબિરનું આયોજન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૧: ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગથી તાપી જિલ્લાના...

સુરતના કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક આઠમાં માળેથી નીચે પટકાતા મોત

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમા માળેથી બે વર્ષનું બાળક રમતા-રમતા નીચે પટકાયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ. સુરત...

વન પ્રદેશ ડાંગ જિલ્લામાં મેઘરાજા એ બે દિવસ કરેલો ટાંનડવ બાદ મેઘરાજા એ આજે વિરામ લીધો હતો 

મેઘરજા તાડવનાં પગલે આદિવાસી ખેડૂતો નાં ઉભા ડાંગર નાં પાકને મોટું નુકશાન થવા પામ્યું હતું   : (અર્જુન જાધવ દ્વારા, વઘઇ)...

ડાંગ જિલ્લામાં સુબિર તાલુકા પંચાયતની ખાલી પડેલ મહાલ સીટની પેટા ચૂંટણીના પડઘમ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા.30ડાંગ જિલ્લામાં સુબિર તાલુકા પંચાયતની ખાલી પડેલ મહાલ સીટની પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે ભારતીય જનતા...

તાપી : સયાજી ગ્રાઉન્ડ ખાતેથી કલેકટર એચ.કે.વઢવાણિયાએ સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું

તાપી જિલ્લામાં "સ્વચ્છ ભારત" અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોની શરૂઆત સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અંગે સુત્રોચાર અને કચરો ઉપાડી લોકોને સ્વચ્છતાનો સંદેશ...

તાપી : વ્યારાનાં સયાજી ગ્રાઉન્ડથી ઉનાઇ નાકા સુધી સ્વચ્છતા ડ્રાઇવ દ્વારા કચરો ઉપાડી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવશે

તાપી જિલ્લામાં "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આજથી ૩૧ ઓક્ટોબર–૨૦૨૧ દરમિયાન "સ્વચ્છ ભારત" અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન જિલ્લામાં સ્વચ્છતાલક્ષી...

ઓલપાડ : ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ ખાતે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિશ્વનાં ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મૂલ્યો અને આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર...

મેસર્સ હિંદુસ્તાન ઝિંક લિમિટેડ, જિઆઇડીસી ડોસવાડા ના પ્રોજેક્ટનો સરકારશ્રી સાથે થયેલ MOU રદ કરવા અને લોકસુનાવણી દરમિયાન અજ્ઞાત નિર્દોષ લોકો પર થયેલ એફ.આઇ.આર. રદ કરવા બાબત રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીને આવેદનપત્ર અપાયું

આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકારની યોજના

(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦: પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત એક યોજના શરૂ કરવામાં...