Special Stories

તાપીમાં ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી).તા.૧૧: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન...

તાપી જિલ્લામાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૧૧: WHOનાં સર્વે પ્રમાણે ભારતમાં દર ૬ વ્યક્તિએ એક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો માનસિક રોગ થાય...

તાપી જિલ્લાનું ગૌરવ : કપુરા પ્રા.શાળાના શિક્ષકાને મહારાષ્ટ્રની પ્રતિસ્ઠિત સંસ્થા અને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ ગાંધીનગર દ્વારા “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી-નેશનલ ટીચર એવોર્ડ”થી સમ્માનિત કરવામાં આવ્યા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૧૧: તાજેતરમાં બાલ રક્ષક પ્રતિષ્ઠાન સંસ્થા મહારાષ્ટ્ર અને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ, ગાંધીનગરના સહયોગથી ભારતમાતા મંદિર,...

તાપીમાં આરોગ્ય વિભાગ અને આશાવર્કરોની ટીમે ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

પી.એચ.સી./સી.એચ.સી. તેમજ જાહેર જગ્યાઓએ સામુહિક સાફસફાઇ હાથ ધરી .................. (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : .તા.૧૧: તાજેતરમાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓ/ગ્રામ...

સોનગઢમાં વિદ્યાર્થીઓએ રેલી દ્વારા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા

સ્વ સહાય જુથોની બહેનો સાથે સ્વચ્છતા સંદર્ભે બેઠકનું આયોજન (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૧૧: તાપી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ...

તાપી જિલ્લામાં નવોદિત કવિઓ માટે છંદ પ્રશિક્ષણ શિબિર ‘સાહિત્ય સેતુ’ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા-તાપી).તા.૧૧: વોટ્સએપ કે ફેસબુક પર છંદના બંધારણ વગરની જથ્થાબંધ ગઝલો વાંચવા મળે છે, એને પણ અણસમજુઓની લાઈક...

ABVP તાપી જીલ્લા દ્વારા વાલોડની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના સમાધાન અંગે ઉગ્ર રજુઆતો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ABVP TAPI જીલ્લા દ્વારા સરકારી વિનયન કોલેજ વલોડમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને હોસ્ટેલોમાં પડતી 21...

વ્યારાની ઈન્દુ ટેક્નિકલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વન્યપ્રાણીઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૧૧ : રાજ્યમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. અ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા...

ડાંગના શબરી ધામમાં દશેરાએ રાવણનું દહન થશે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાજ્ય સરકાર નવરાત્રીના નવ દિવસ વિવિધ ઉજવણી કરતી હોય છે. કોરોના રોગચાળામાં ઉજવણીનો પ્રકાર બદલાયો...

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે એકાએક વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર...