Special Stories

તાપી જિલ્લામાં આગામી તા.૦૫થી ૧૮ જુલાઇ-૨૦૨૨ દરમિયાન “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે

જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ ...................... ( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા.૦૧: “આઝાદી કા અમૃત...

મકાન/ દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે

(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) ૦૧: તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો...

પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પ્રોહી સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર...

તાપી જિલ્લામાં ચોમાસુ-૨૦૨૨ સંબંધે કંટ્રોલરૂમ ડ્યુટી બજાવતા કર્મચારીઓ સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તાપી જિલ્લામાં આફતની પરિસ્થિતિ પહેલાં, આપત્તિ દરમ્યાન તથા આપત્તિ પછીની પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તેમજ...

સોનગઢના ચોરવાડ એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૩૦: તાપીના સોનગઢ તાલુકાના ચોરવાડ એપ્રોચ રોડને વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ કરવા ચોરવાડ એપ્રોચ રોડ કીમી ૦/૦ થી...

ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

((પ્રતિનિધિ દ્વારા, સુરત)  : ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવે છે, પરંતુ...

શક્યતાઓ, સંવેદનાઓ અને સમસ્યાઓનો સમન્વય જીવન ઘડતર માટે આવશ્યક – ડો. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, સુરત)  : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ગાદીપતિ હિઝ હોલીનેસ...

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર

નલ સે જલ અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન *** રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર , ડુંગરાળ પ્રદેશ,...

તાપી જિલ્લામાં શાંતિ અને સલામતી માટેનું જાહેરનામું  

( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા. ૩૦:: તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ...

૧૯૩૦ના ઐતિહાસિક ‘સત્યાગ્રહ’ની સ્મૃતિરૂપે કલેકટર કચેરી અમદાવાદ ખાતે કલાત્મક તકતીની સ્થાપના થઈ!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  : આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે રાષ્ટ્રીય શાયરનું જેમને બિરુદ પ્રાપ્ત થયું છે.એવા...

Other