તાપી જિલ્લામાં આગામી ૨૧મી માર્ચ તાલુકા અને ૨૩મી માર્ચે જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી માર્ચ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે ............. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૬: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...
