Special Stories

શિશુ / વિદ્યા ગુર્જરીમાં સમર કેમ્પના ત્રીજા દિવસે રેડક્રોસ સોસાયટી વ્યારાના સહયોગથી દાંતની તપાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/વિદ્યા ગુર્જરી શાળામાં રેડક્રોસ સોસાયટી વ્યારાના સહયોગથી કાળીદાસ હૉસ્પિટલ...

તાપી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમના ૧૬ વર્ષ

એનાલિટીકલ એનાલીસિસ-ખાસલેખ તાપી જિલ્લામાં સુશાસનનો પર્યાય બન્યો છે-“સ્વાગત કાર્યક્રમ” .............. વર્ષ-૨૦૦૭ થી આજદિન સુધી જિલ્લા સ્વાગતમાં ૯૬.૬૨ ટકા, તાલુકા સ્વાગતમાં...

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તમામ ૫૧ ગામોનો સમાવેશ કરતી તાપી નદી સર્ફેસ સોર્સ આધારીત કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના પુર્ણતાના આરે

રૂ.૫૪.૦૮ કરોડના ખર્ચે મંજુર થયેલ કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના પૂર્ણ થતા ૫૧ ગામોની આશરે એક લાખ થી વધુ વસ્તીને...

તાપી : સમસ્યાઓનું સુ:ખદ નિવારણ એટલે “સ્વાગત કાર્યક્રમ”

ઘણા સમયથી અટવાયેલી સમસ્યાનું નિરાકરણ “તાલુકા સ્વાગત” થકી આવી ગયું સરપંચશ્રી રેખાબેન ચૌધરી ......... માહિતી બ્યુરો તાપી.તા.૨૭ સ્વાગત કાર્યક્રમને 20...

વાતાવરણને અદભૂત તાજગીથી ભરી દેનાર ગુલમહોરનું વૃક્ષ સોળેકળાએ ખીલેલુ તસવીરા દેખાઈ છે

એપ્રિલ મહિનો તેનાં છેડે પહોંચે અને મે મહિનાનો આરંભ થાય એટલે લીલાછમ પાંદડાં ધરાવતાં ગુલમહોરનાં વૃક્ષ પર આંખે વળગે તેવાં...

ઓલપાડ તાલુકાનાં કુવાદ ગામે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાનાં ઓરડાઓનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુવાદ ગામની પ્રાથમિક શાળામાં નિર્માણ પામનાર ચાર ઓરડાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં...

ડોલવણના ઢોડિયાવાડમાં ત્રિ દિવસીય સંગીતમય સત્સંગ સમારોહ યોજાયો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઢોડિયાવાડમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમસ્ત ઢોડિયાવાડ પરિવાર દ્વારા ત્રિ દિવસીય...

વેદનરુના નિકેતન ઉનાઇ સંસ્થા દ્વારા પદમડુંગરી ખાતે આરોગ્ય, અન્ન અને પોષણ વિશે તાલીમ યોજવામાં આવી

માહિતી બ્યુરો તાપી, તા.૨૬: વેદનરુના નિકેતન ઉનાઈ સંસ્થા સંચાલિત સંજીવની અન્ન પોષણ અને સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૧૫ ગામની આંગણવાડીની કિશોરીઓ...

છેલ્લા ૨૦ વર્ષથી નાગરીકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટેની ખાસ પધ્ધતિ એટલે “સ્વાગત કાર્યક્રમ”

ચાલો સમજીએ સ્વાગત કાર્યક્રમ શું છે? .................. નાગરીકોના પ્રશ્નોનું સુખદ અને પરીણામલક્ષી નિવારણ એટલે સ્વાગત કાર્યક્રમ .................. જનતાની સમસ્યાઓ અને...

સરકાર અને જનતા વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવતું માધ્યમ એટલે ‘સ્વાગત કાર્યક્રમ’

"મારા દ્વારા રજુ કરાયેલા પ્રશ્નોનું સંતોસ કારક જવાબ મળતા હું તાપી જિલ્લા કલેકટર અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું...

Other