સુરતની પાલ ગામ સ્થિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં શૈક્ષણિક કીટનું દાન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ અત્રેની શાળાનાં તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ તરફથી...
