ભડભુંજા ખાતે ટ્રેનની અડફેટે આવી જઈ જીવ ગુમાવનાર અજાણ્યા પુરૂષની ઓળખ થાય અથવા વાલીવારસોને જાણતા હોવ તો રેલ્વે પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન વણઓળખાયેલ અકસ્માત મોત નંબર : ૭૧/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ, મરણ જનાર...
