Special Stories

સુરત ધુલિયા રોડ ઉપર વાહનોના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

Div(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫. વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સુરત ધુલીયા રોડ ઉપર મીંઢોળા નદી ઉપર પુલ જૂનો અને જર્જરીત...

સર્વોદય મહિલા બચત ધિરાણ મંડળીની સામાન્ય સભામાં ડોલવણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિષયો પર આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના વડા મથક ખાતે તા. ૦૫-૦૭-૨૦૨૫ના રોજ તાલુકા શિક્ષણ ભવન ખાતે સર્વોદય મહિલા વિકાસ બચત...

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલ.પી.જી સિલિન્ડરનું વિનામૂલ્યે રીફીલીંગ કરાવવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.0૪. રાજ્ય સરકાર દ્વારા પી.એન.જી/એલ.પી.જી સહાય યોજના તથા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળના લાભાર્થીઓને વર્ષમાં ૨ વખત...

એન.એફ.એસ.એ. રેશન કાર્ડ ઘારકોના ઈ-કેવાયસી કરવવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૨, તાપી. એન.એફ.એસ.એ હેઠળ મળવા પાત્ર સબસીડીવાળું આનાજ બંધ થવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે...

ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે 

બહાર ગામ રહેતા ખેડૂતો gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે ----  નોંધણી કરાવનાર ખેડૂતોને જ આગામી પી.એમ.કિસાનના હપ્તાનો...

ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કહેવાય છે કે જે દાન કરી શકે એ જ ધનનાં માલિક છે. બાકી બધાં ધનનાં ચોકીદાર...

ધરતી આબા જનબાગીદારી અભિયાન અંતર્ગત ચાલી રહેલ કેમ્પની કલેક્ટરે કરી મુલાકાત : લાભાર્થીઓ સાથે સંવાદ સાધી યોજનાકિય લાભોનું વિતરણ કર્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. તાપી જિલ્લામાં ચાલી રહેલા ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી અલગ-અલગ...

ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો

ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામિતનાના હસ્તે યોજનાનો લાભ વિતરણ કરાયા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩ જુલાઈ. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે...

ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં કુંભિયા પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૩. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ કુભીયાં પ્રાથમિક શાળા ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ...

પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે ધોરણ-૬માં પ્રવેશ અંગે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩- આથી તમામ પ્રવેશ ઈચ્છુક સબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ...