Big Update

આંબાની ફળમાખી અને તેનું સંકલિત નિયંત્રણ

આંબાની ફળમાખી એ આંબાનો છુપો દુશ્મન છે. દક્ષિાણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાંથી કેરીની નિકાસ અવરોધનું સૌથી મોટુ પરિબળ હોય તો તે...

અભયમ 181મહિલા હેલ્પલાઇનને મળતો બહોળો પ્રતિસાદ.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ 181મહિલા હેલ્પલાઇન...

પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ વિષય ઉપર કાર્યશાળા ઉકાઈ ખાતે યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી - ઉકાઈ, વ્યારા “પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ”...

વ્યારા ખાતે કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ વિવિધ વ્યાપારી મંડળના અગ્રણી/પ્રતિનિધિઓની બેઠક યોજાઈ  

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : કલેક્ટર આર.જે.હાલાણીએ વર્તમાન કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ વિવિધ વ્યાપારી મંડળના અગ્રણી/પ્રતિનિધિઓ સાથે કોરોનાના વધતા સંક્રમણને...

રાજ્યમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી વિમુખ થઈ રહ્યાં છે તેવા સમયે પ્રકૃત્તિને જાણવા અને માણવાની...

વઘઇ ભેંસકાતરીથી વ્યારાને જોડતા બિસ્માર માર્ગથી સ્થાનિક  લોકો સહિત  પ્રવાસીઓ હેરાન પરેશાન

સ્થાનિક લોકો દ્વારા આ રોડ નું નવીનીકરણ કરવામાં ન આવે તો ગાંધી ચિન્હ માર્ગ રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હજીરા ખાતે ઉપસ્થિત રહેશે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તારીખ...

તાપી : નવા-જુના વાહનોની લે-વેચ કરનારાઓએ તમામ વિગતો પોલીસ સ્ટેશન / મામલતદારને જમા કરાવવી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :  તાપી જિલ્લામાં નવા-જુના વાહનોની થતી લે-વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ...

વ્યારાનું ગૌરવ : કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ભારતનો વિવેચન માટેનો ‘સુરેશ જોષી એવોર્ડ’ ડૉ. દક્ષાબેન વ્યાસને

● કુમાર આર્ટસ ફાઉન્ડેશન, ભારત દ્વારા ત્રીજો ભવ્યાતિભવ્ય વાર્ષિક એવોર્ડ્સ સમારંભ-2020 ટૂંક સમયમાં દબદબાભેર યોજાશે. ● કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ભારતનો...

પી.એમ. મોદીની કેવડીયા મુલાકાત માટેના બંદોબસ્તમાં આવેલા 6 હજારથી વધુ પોલીસ જવાનોને કોરોના ટેસ્ટના પીળા પાસ ઇસ્યુ કરાયા

કેવડિયા તરફનો આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી પીળો પાસ ઇસ્યુ કરાશે જેની માન્યતા 48 કલાકની...