Dang

ડાંગ આહવા ખાતે આવેલ આઈ.ટી.આઈ.નાં કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ આઈ.ટી.આઈનાં કર્મચારીઓ કે જેઓ ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ...

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ડાંગ જિલ્લામાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા; તા; ૧૦; સ્વચ્છ અને હરિયાળા ગામ ના નિર્માણની થીમ સાથે ભારત સરકારના યુવા કાર્યક્રમ...

મહિલા સશક્તિકરણ પખવાડિયુ, જિલ્લો ડાંગ : ૧૮૧-અભયમ દ્વારા યોજાયો “મહિલા શિક્ષણ દિવસ”

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા; તા; ૧૦; રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ઉજવાઈ રહેલા "મહિલા સશક્તિકરણ પખવાડયા" અંતર્ગત ૧૮૧-અભયમ...

૧૮૧-અભયમ દ્વારા યોજાયો “મહિલા બાળપોષણ જાગૃતિ દિવસ” આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડે આપ્યું માર્ગદર્શન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા; તા; ૧૦; રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ઉજવાઈ રહેલા "મહિલા સશક્તિકરણ પખવાડયા" અંતર્ગત ૧૮૧-અભયમ...

આવતીકાલથી માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયા દંડ આપવો પડશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંનાં પગલે માસ્ક ન પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવતો...

આહવાનાં સરદાર બજારમાં આવેલ એક માત્ર જાહેર શૌચાલય ગંદગીથી ખદબદ : યોગ્ય સાફ સફાઈ થાય તેવી માંગ

આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ પણ આજ ગલીમાં રહી રહ્યા છે તો શું ? તેના ધ્યાન પર પણ આ નથી આવ્યું...

વઘઇ સબ ડિવિઝનમાં ના.કા.ઈ. તરીકે ફરજ બજાવતા એસ.એમ. બારોટની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લા પંચાયતના વઘઇ સબ ડિવિઝનમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા એસ.એમ.બારોટ ની બદલી...

ડાંગ “કોરોના” બ્રેકીંગ : ડાંગ જિલ્લામાં “કોરોના” ના બે પોઝેટિવ કેસ નોંધાયા 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૯: "કોરોના"ના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લાના આહવા ખાતે આજે "કોરોના"ના બે નવા કેસ...

મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી-૨૦૨૦ : અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની વેબિનારના માધ્યમથી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ‘મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’ની...

ડાંગ જિલ્લામાં ૭૧માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા 

• વૈશ્વિક પર્યાવરણની જાળવણી એ સામુહિક ચિંતાનો વિષય છે, • આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક છે, ત્યારે પ્રકૃતિને નુકશાન ન...