Dang

ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં પ.પૂ પંડિત દીનદયાળ ઉપાધ્યયની જન્મ જયંતિ ભાજપી નેતાઓ, કાર્યકરોએ શ્રદ્ધા સુમન અર્પણ કરી પુષ્પઅંજલી કરી ઉજવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં પ.પૂ પંડિત દીનદયાળ ઉપાધ્યયની જન્મ જયંતિ ભાજપી નેતાઓ,...

સી.આર.સી. કો-ઓર્ડીનેટર ચિકાર દ્વારા ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : જીલ્લા શિક્ષણ તાલુકા ભવન તેમજ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા ડાંગ દ્વારા દરેક શાળાઓમાં ઈકો...

વઘઇમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વઘઇ કાર્યલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  :  આ પ્રસંગે માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલે તેમના જીવન ચરિત્રનો મહિમા અને યોગદાન વિશે જણાવ્યું હતું...

ડાંગ જિલ્લાના ભાલખેત ફાટકથી ખોપરીઆંબા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : પ્રાપ્ત વિગતો અનુસાર વઘઇ તાલુકાના છેવાડાના ગામ એવા ભાલખેત ફાટકથી ખોપરીઆંબા ગામને જોડતો ત્રણ કિલોમીટરનો માર્ગ...

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વઘઇ ગામમાં સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : આર.એસ.એસ.ના ટૂંકા નામથી ઓળખાતું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના રાષ્ટ્રભક્તિ યુક્ત શાખા કાર્યોથી...

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવેલા બોટોનીકલ ગાર્ડન અને ગીરાધોધ અનલોક-4ની ગાઇડ લાઇન મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લુ કરવામાં આવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : કોરોના મહામારીને લઇ વધુ સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારીના ભાગ રૂપે ડાંગ જીલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ...

ડાંગ જિલ્લામાં સુરત 108નો કર્મચારી અને આહવાના તબીબની પત્નીને કોરોના પોઝીટીવ આવતા આંક 88 પહોંચ્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લામાં કોરોનાએ બે દિવસ ના વિરામ બાદ ફરી માથું ઉચકયું હતો ડાંગ જિલ્લાના બોરપાડા રહેતા...

આહવા પોલીસ 14 ભેંસો ભરેલો આઇસર ટેમ્પો પકડી તલાસી લેતા ક્રૂરતાપૂર્વક ભરેલ બે ભેંસોનું મોંત

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લાના આહવા પોલીસ ને મળેલ બાતમીના આધારે ભરુચ થી ધુલિયા જતો 14 ભેંસો ભરેલો ટેમ્પો...

વઘઈના ગોદડીયા ગામે પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને મોતને ધાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : મળતી માહિતી મુજબ વઘઇ તાલુકાના ગોદડીયા ગામે રહેતા શંકરભાઇ મનાભાઇ ગાયકવાડ તેની પત્ની સાથે મજુરી કામ...

જાહેર નવરાત્રિના આયોજનને મંજૂરી ન આપવી જોઈએ, BJP પ્રદેશ પ્રમુખશ્રી પાટીલનો અંગત મત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના વચ્ચે નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ એવો અંગત મત BJP પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યો...