ડાંગમાં ચાલતી કૃષિ સિંચાઈ યોજનામાં કુવાનાં કામમાં ભષ્ટ્રાચાર બાબતે ખેડુતોએ ફરીયાદ કરતાં આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈએ કામોની મુલાકાત પ્રધઆનમંત્રી, મંખ્યમંત્રીને ફરીયાદ કરવાની તજવીજ શરૂ કરી
બાબુરાવભાઈની ફરીયાદ બાદ આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી વિભાગનો ભષ્ટ્રાચાર બહાર આવ્યો હતો અને તેની તપાસ ચાલું જ છે ત્યારે ફરીયાદોમાં...
