Dang

આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ : રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો ડાંગ

પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપીયા 31 કરોડની સહાય (અર્જુન જાધવ દ્વારા, વધઈ): તા: 03: ગુજરાત રાજ્યના છેવાડે આવેલ...

સુબીર તાલુકાના અંતરિયાળ ગામે પ્રિ ખરીફ વર્કશોપ અને તાલીમ યોજાઇ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબીર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલ સુબીર પણ તાલુકાના મોહપાડા ગામે...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ અને આત્મા પ્રોજેક્ટ ડાંગના...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા પશુઓની ઉનાળામાં સારસંભાળ, પાણી અને લીલાચારાનું મહત્વ વિષે તાલીમ આપાઈ

(અર્જુન  જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, આહવા-ડાંગ ના સંયુક્ત ઉપક્રમે...

ખેતીમા આધુનિક સાધનો વાપરવાની અત્યારની માંગ : ડો.ઝેડ.પી.પટેલ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતીશ્રી ડૉ. ઝેડ.પી.પટેલ ના અધ્યક્ષ હેઠળ TSP Farmer implemants and Equipments Utility...

આહવા ખાતે પવાર સમાજનો 13મો સ્નેહમિલન યોજાયો

મોટી સંખ્યામાં પવાર પરિવારો હાજર રહી પવાર સમાજને અન્ય વિકસિત સમાજની હરોળમાં લઈ જવા માટે મનોમંથન કર્યું હતું આહવા (અર્જુન...

“ગુજરાતવિધાનસભાના નાયકદંડક વિજયભાઈ પટેલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે મિલેટ્સ કોર્નર ખુલ્લો મુકાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ચાલુ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આખા વિશ્વમાં મેલેટ્સ...

ડાંગ જિલ્લાના નાનાપાડા ખાતે દીક્ષિત ગ્રુપ દ્વારા WPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામાં યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ આવે ત માટે રાજ્ય સરકાર ખેલમહાકુભની સાથે કટિબંધ બની છે...

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોન/ધિરાણ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો

વ્યાજખોરો સામે લોકોને શોષણમુક્ત બનાવવા તેમજ લોકોની સુખાકારીમા ભાગીદાર બનાવવાના ઉદેશ્યથી કાર્યક્રમ આયોજિત કરાયો ; - જિલ્લામા 40 લાભાર્થીઓને લોન/ધિરાણ...

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...