Dang

સુબિર તાલુકાના પીપલદહાડ અને ગારખડી ખાતે હિપેટાઇટિસ વિકની ઉજવણી કરાઈ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૨૯: હિપેટાઇટિસ વિકની ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે સુબીર તાલુકાના પીપલદહાડ અને ગારખડી પ્રાથમિક આરોગ્ય...

સાકરપાતળ ખાતે SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઈ:

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા: ૨૯: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે તાજેતરમાં SVEEP PLAN અંતર્ગત વિવિધ...

દીપ દર્શન માધ્યમિક શાળા ખાતે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અભિયાનનુ આયોજન કરાયુ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 28: આઝાદી કા અમૃત મહોત્સવ, “મેરી માટી મેરા દેશ” અભિયાન કાર્યક્રમ અંતર્ગત દીપ દર્શન...

શિંગાણા હાઈસ્કૂલ ખાતે કરાઈ હિપેટાઇટિસ વિકની ઉજવણી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૮; ડાંગ જિલ્લામાં થઈ રહેલી 'હિપેટાઇટિસ વિક'ની ઉજવણી નિમિત્તે, સુબીર તાલુકાના શિંગાણા સ્થિત માધ્યમિક...

ડાંગ જિલ્લામાં મેઘ મહેર : છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો ૧૫૯ મી.મી. વરસાદ

બપોરે બાર વાગ્યાની સ્થિતિએ જિલ્લાના નવ માર્ગો અવરોધાયા : ૧૨ ગામો પ્રભાવિત થયા - લિંગા ગામે એક પાડો તણાયો -...

જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ભારત સરકારની નવી શિક્ષણ નીતિથી મીડિયાકર્મીઓને અવગત કરાયા

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૨૭: ભારત સરકારની નવી શિક્ષણ નીતિની તૃતીય વર્ષગાંઠની ઉજવણીનું દિલ્હીના પ્રગતિ મેદાનમાં આગામી તા.૨૯...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ડાંગ ખાતે ડાંગની મૂલ્યવર્ધન ખેતપેદાશ અને ખેતીની નવીનતમ તાંત્રિકતા નિદર્શન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જીલ્લામાં વઘઇ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 14 જુલાઇ 2023 ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ચાલતું વઘઇ...

ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : ‘ડાંગનો નાયગ્રા’ વઘઇનો ગીરાધોધ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ): તા: ૧૪: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને...

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે સંતોકબા ધોળકીયા વિધ્યામંદિર માલેગામ ની મુલાકાત લીધી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ): તા: 3: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈએ સાપુતારાના તળેટી, વિસ્તારમા આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા...