Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો...

લીમડા ચોક નવરાત્રી મહોત્સવની મેગા ફાઈનલમાં વિજેતાઓને ભવ્ય ઈનામો અપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2023 અંતર્ગત, સ્નેહ સિંધી અને જાનકી પંડ્યા (મેગા ફાઈનલ વિજેતા ) 19...

ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાજિક વનીકરણ વિભાગ, સુરત રેન્જ ઓલપાડ આયોજિત 74 માં વન મહોત્સવની ગ્રામ્ય કક્ષાની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ...

માંડવીના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજે કરી દશેરા મહોત્સવની ઉજવણી : શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, માંડવી) : તા: ૨૫: સુરત જિલ્લાના માંડવી નગરના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા સાથે દશેરા...

વ્યારા ખાતે દશેરા પર્વની ઉજવણી કરાઈ

નવનાથ ધામના પરમ પૂજ્ય શ્રી છોટેદાદાના સાંનિંધ્યમા વ્યારા ખાતે વિશાળ ધર્મક્રાંતિ સભા, શસ્ત્ર પૂજન, રાવણ દહનના કાર્યક્રમ સાથે "મહાચંડિકા સેના"...

વ્યારા તાલુકાના કોહલી ગામેથી કુવામાં પડેલા દિપડાને રેસ્ક્યુ કરતા વ્યારા વન વિભાગની ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૫: નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારા મદદનીશ વન સંરક્ષશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વ્યારાની વ્યારા રેંજના...

તાપી જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ” નિમિતે વ્યારા ખાતે આગામી તા.૨૭ મી ઓક્ટોબરે આયુષ મેળાનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારાaayus) :  તા.25: તાપી જિલ્લામાં “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” અંતર્ગત “આયુર્વેદ ફોર વન હેલ્થ” થીમ અને આયુર્વેદ ફોર એવરી...

માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા, બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ...

નવરાત્રિનાં પ્રથમ દિવસે સ્થાપિત માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવા જતી મહિલા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમય ભલે બદલાયો પરંતુ માટીનાં ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ યથાવત રહ્યું છે. આદ્યશક્તિની આરાધના કરવા...

અંતરને આસ્થાથી અલંકારીત કરતાં શિખવાડતી શૈલી એટલે જ સૂફીવાદ- ડો. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે કડીવાલા યંગ સર્કલ દ્રારા મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ગાદીપતિ- સજ્જાદાનશીન હિઝ હોલીનેસ...