પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધો.૬માં ઓનલાઈન પ્રવેશ માટે આગામી ૨૩મી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮ પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ માં પ્રવેશ પરીક્ષા (વર્ષ 2025-26) માટે વહીવટી કારણોસર...
