Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ગુજરાત રાજ્ય મહિલા અને બાળવિકાસ વિભાગ પ્રેરિત આઈ.સી.ડી.એસ. શાખા સુરત દ્વારા ભૂલકા મેળો 2024 નું આયોજન કરવામાં આવ્યું

ભૂલકાંઓનાં શિક્ષણમાં નવીનતા અને સરળતા લાવવાનાં મૂળભૂત હેતુસર ભૂલકાં મેળાનું આયોજન (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાનાં ધી માંડવી એજ્યુકેશન...

તાપી જિલ્લા ખાતે નવી આઇસીયુ ઓન- વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

108 મેડિકલ ઈમરજન્સી સેવાએ કોઈપણ મેડિકલ ઈમરજન્સીના સમયે લોકોને પહેલા 108 એમ્બ્યુલન્સ જ યાદ આવે છે.  હાલમાં ગુજરાત સરકાર દ્વારા...

100 ટકા પરીણામ વાળી વિધાકુંજ વિદ્યાલય વીરપુર શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ ભાવી વૈજ્ઞાનિક બનવા અમદાવાદ ગુજકોસ્ટ ઇસરોના ભાવિકા વર્કશોપમાં ભાગ લેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર અને ઈસરો ના સંયુક્ત ઉપક્રમે ભાવિકા વર્કશોપ દ્વારા આખા રાજ્યમાંથી દરેક જિલ્લાની 100 ટકા...

સહકાર ભારતી તાપી જિલ્લાની બેઠક મળી તથા જિલ્લાના નવા હોદ્દેદારોની નિમણૂક થઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિકસિત ભારતના નિર્માણમા સહકારીથી સમૃદ્ધિ લાવવા માટે સહકાર સપ્તાહની ઉજવણી સમગ્ર દેશમાં 14 થી 20 નવેમ્બર...

મહામહિમ રાજ્યપાલશ્રીની કાર્યશિબિરથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ કરતા થયા વાલોડના રોહિતભાઈ

કુદરતી ખાતરથી પાકતા જામફળ મીઠા મધુરા અને ભરપુર પોષક તત્વો વાળા થાય છે. ૦૦૦૦૦૦ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૨. તાપી...

બેંક ઓફ બરોડા દ્વારા કિસાન લોન મેળામાં ૧૦.૪૬ કરોડના લોન મંજુરી પત્રો વિતરણ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયા દરમિયાન કિસાન લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ...

લાગતું હતું કે કાચા મકાનમાં જિંદગી પૂરી થશે… અને લો સરકારે તો મુકેશભાઈને પાકા મકાનના પાકા માલિક બનાવી દીધા…

વાહ રે સરકાર! ધન્ય છે તારી લોક કલ્યાણની નીતિને... (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૧. કાચા મકાનમાં એમનો જન્મ થયો...

પી.એચ.સી. કરંજખેડ ખાતે યોજાયેલ આય ચેકઅપ કેમ્પનો 95 દર્દીઓએ લાભ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ આયોજીત અને ગ્રામ પંચાયત કરંજખેડ તથા પી.એચ.સી. કરંજખેડના સહયોગથી યોજાયેલા કેમ્પમાં...

સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા વિશ્વ માછીમારી દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૧ નવેમ્બરના દિવસે “વિશ્વ માછીમારી દિવસ” ઉજવવામાં આવે છે. જે અનુરૂપ આ વર્ષે સેન્ટર ઓફ એકસલન્સ...

સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં 1st B.H.M.S.નાં વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા 14/11/2024 ના રોજ 1st BHMS ના...

Other