બારડોલી ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે...
