Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરતા વેપારીઓએ નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) : 23. તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી વખતે...

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ ના પ્રવેશ માટે જાતિ પ્રમાણપત્ર અપલોડ કર્યા વિના પણ અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૩. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી દ્વારા ધોરણ 6 માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને...

રાજ્યસાત કરેલ સબસીડાઇઝ નીમ કોટેડ યુરીયા ખાતરનું નિયંત્રિત ભાવે નિકાલ કરવામાં આવશે

અધિકૃત ઉત્પાદન લાઇસન્સ ધરાવતી કંપનીઓને રૂ. ૫૯૨૩/- પ્રતિ મેટ્રિક ટનના દરે ખરીદની તક - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૩....

તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના રોડ રસ્તા-બ્રિજના ફરતે જંગલી વનસ્પતિ દૂર કરીને માર્ગ સુગમ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  ; તાપી જિલ્લામાં વાહન વ્યવહારની અવરજવરમાં સરળતા લાવવા અને વાહનચાલન માટે માર્ગ વધુ સુગમ બને તે હેતુથી...

વિદ્યા ગુર્જરી શાળામાં RFO હર્ષિદાબેન એસ. ચૌધરીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 2.O કાર્યક્રમ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી શાળામાં માન.શ્રી હર્ષિદાબેન એસ. ચૌધરી (R.F.O...

ગાયકી ક્ષેત્રે ઉભરતાં કલાકાર શિક્ષક ભરત સોલંકીએ ઓલપાડ તાલુકાનું ગૌરવ વધાર્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ ) :  સુરત શહેરનાં પાલ-અડાજણનાં ગૌરવપથ સ્થિત ઓસરી સ્ટુડિયો ખાતે સૂર પ્રીમિયર લીગ સીઝન-3 અંતર્ગત 'સૂરો કા...

ઓલપાડની કુડસદ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું...

તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા અંગે જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા. 22.  જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે...

સોનગઢ તાલુકાના ગોપાલપુરા-સાદડવેલ રોડનું સમારકામ કાર્ય હાથ ધરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 22. સોનગઢ તાલુકાના ગોપાલપુરા-સાદડવેલ રોડ પર વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયેલા રસ્તાનો માર્ગ અને મકાન વિભાગ...

ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં બે વખત મફત એલ.પી.જી. રીફીલીંગ કરી આપવામાં આવશે

૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીના બે ક્વાર્ટરમાં એક-એક રીફીલીંગ નો લાભ મળશે   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૨. "પ્રધાનમંત્રી...