Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વ્યારા તાલુકાના ઇન્દુ ગામમાં રૂ.૯૦ લાખના ખર્ચે ૨.૪૭ કિ.મી ના રસ્તાનું થશે નવીનીકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ઇન્દુ ગામના ઇન્દુ સિંગી ફળીયા થી વ્યારા કલમકુઇ ને જોડતા  રસ્તા માટે આ વિસ્તારના...

તાપી કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ–૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

તમામ સરકારી કચેરીઓમાં આંતરિક ફરિયાદ સમિતિની ફરજિયાત રચનાનો અનુરોધ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની...

વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે રાજ્ય કારોબારી બેઠક તથા રાજ્ય સરકારનાં માનનીય મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી બેઠક ગૌરવસભર વાતાવરણમાં યોજાઈ. આ...

સુરત મહાનગરની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક 313 માં સરદાર વંદના કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અખંડ ભારતનાં શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં નિર્વાણદિને શાળા સ્થાપનાનાં 150 વર્ષની ઉજવણી કરી રહેલી તાપી...

MY BHARAT TAPI દ્વારા મગરકૂઈ ખાતે બ્લોક લેવલ સ્પોર્ટસ ડે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારમાં યુવા કાર્યક્રમ વિભાગ સંચાલિત MY BHARAT TAPI દ્વારા શ્રી સોમોલાય હનુમાન વિદ્યાવિહાર, મગરકૂઈ ખાતે...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ઉકાઈના ખેરવાડા ગામે પરિસંવાદનું આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ...

ઘેર-ઘેર સંસ્કાર અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીનાં ઉર્સ મેળાનો તારીખ 20 ડીસેમ્બરથી પ્રારંભ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા,...

તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં ડભારી પ્રાથમિક શાળાની કૃતિ દ્વિતીય ક્રમે 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ઓલપાડની અટોદરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં વિભાગ-1 માં ડભારી...

કુકરમુન્ડાના ફૂલવાડી ત્રણ રસ્તા ઉપર ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલાકોને મફત હેલ્મેટ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કુકરમુન્ડાના ફૂલવાડી ત્રણ રસ્તા ઉપર ડી.વાય.એસ.પી.શ્રી આઈ. એન. પરમાર, નિઝર વિભાગ નિઝર, તથા પો. ઈન્સ.શ્રી...

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે 18મી ડિસેમ્બરે ‘સામાજિક સમરસતા સેમિનાર’ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૧૭. :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આજે તા. ૧૮ના રોજ જિલ્લા...