Year: 2025

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન માટે તૈયારીઓ પૂર્ણ, વૈજ્ઞાનિકો ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરશે

કેન્દ્રિય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહની પહેલ પર દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલશે. આ અભિયાન ૨૯ મે થી પુરી (ઓડિશા)થી...

विकसित कृषि संकल्प अभियान की तैयारियां पूरी, गांवों में जाकर किसानों से संवाद करेंगे वैज्ञानिक

केंद्रीय कृषि मंत्री श्री शिवराज सिंह की पहल पर देशभर में चलेगा विकसित कृषि संकल्प अभियान केंद्रीय कृषि मंत्री श्री...

ગેરકાયદેશર રીતે એક રાજ્ય થી બીજા રાજ્યમાં ભેંસોની હેરાફેરી કરનારાઓને પકડી પાડતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. પટેલે સ્ટાફના માણસોને ગેરકાયદેસર કામો કરતાં ઇસમો ઉપર વોચ રાખવા આપેલ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂજ ખાતેથી તાપી જિલ્લાને આપી વિકાસકાર્યની ભેટ

આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ -આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ --- ૮૦૦ મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર...

ઈંગ્લીશ દારુનો જથ્થો ભરેલ પીકઅપ બોલેરો ગાડી સાથે બે આરોપીઓને ઝડપી પાડતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમૂંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી વિ.કે.પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા...

સોનગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-રીક્ષાનું લોકાર્પણ

રાજ્ય મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિએ લીલી ઝંડી આપી  ઈ-રીક્ષાઓને પ્રસ્થાન કરાવી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી...

ચોમાસા-૨૦૨૫ પૂર્વે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની તડામાર તૈયારી

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડની અધ્યક્ષતામાં કંટ્રોલ રૂમ સ્ટાફની તાલીમ યોજાઈ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા: ૨૬ — નિવાસી અધિક કલેક્ટરશ્રી...

તાપી જિલ્લાનાં યુવાનો માટે સરકારશ્રીના સર્વે વિભાગમાં લાયસન્સી સર્વેયર બનવાની તક

ડ્રાફ્ટ્સમેન અથવા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ચાલુ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬.  તાપી જિલ્લાનાં ઔદ્યોગિક...

સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનની વચ્ચે કોઈ ટ્રેનમાંથી પડી ગયેલ અજાણ્યા યુવકનું સારવાર દરમિયાન મોત : વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો રહેવાસી જણાયેલ નથી. મરણ જનાર...

દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારાના આચાર્ય ડૉ. આશિષભાઈ શાહને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાયા

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજરોજ તા. ૨૫ -૦૫ -૨૦૨૫નાં રવિવારે જ્ઞાન લાઇવ અને અર્લી બર્ડના સહયોગથી ગુજરાત રાજ્ય માધ્યમિક...