Month: December 2025

સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી...

કડકડતી ઠંડીમાં ૧૪ દિવસથી રસ્તા પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલાની વહારે આવી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન

વૃધ્ધ મહિલાને ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત વૃધ્ધાશ્રમ તરભોણ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે (પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે એક શૈક્ષણિક સેમિનારમાં પ્રતિષ્ઠિત સંસાધન વ્યક્તિ ડૉ. પ્રભાકર દેવડિગાએ વ્યાખ્યાન આપ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 30 ડિસેમ્બર 2025ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે એક...

ઓલપાડની ભગવા પ્રાથમિક શાળાઓનાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળાનાં બાળકોએ નજીકનાં દરિયાકાંઠે...

તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમૃદ્ધિ અને સુખાકારી તરફ અગ્રેસર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29. :- તાપી જિલ્લામાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ઉત્સાહભેર...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા ત્રિદિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “માછલી અને ઝીંગામાં રોગોની ઓળખ અને જળચર ઉછેરની ઉત્પાદકતા વધારવા માટે નિયંત્રણ અંગે જાગૃતિ કાર્યક્રમ” અંતર્ગત...

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ એકેડમીનાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ એકેડેમી સીબીએસસીનો વાર્ષિકોત્સવ શારદા ભવન ટાઉનહોલ ખાતે...

અગાસવાણ કેલીયા ફળીયા રોડનું રૂ.૩૩.૦૦ લાખના ખર્ચે નવીનીકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના અગાસવાણ કેલીયા ફળીયાને જોડતા રસ્તા માટે લોકોની લાંબા સમયની માંગણી ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ...

ઉકાઈ ખાતે રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન

શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરીને બસ સ્ટેશનનું વિધિવત ખાતમુહૂર્ત કરતાં મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ અને ડો. જયરામભાઈ ગામીત ---   છેવાડાના...

સોનગઢના માધવ આશ્રમ શાળા, દેવલપાડા ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર છાત્રાલયનું લોકાર્પણ

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ દાતાશ્રી જનકભાઈ મરોલીયા અને શ્રીમતી મરોલીયાના હસ્તે કરાયું લોકાર્પણ - ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શૈક્ષણિક...