Year: 2024

તાપી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિરનું આયોજન

આગામી ૧૪ જુન થી ૨૦મી જુન દરમિયાન તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં ભરતી શિબિર યોજાશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ ભારતીય...

૧૪મી જુને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- વ્યારા ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરિફાઈ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા (તાપી) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪/૦૬/૨૦૨૪ ના...

ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ બાઇક તથા બાઈકચોરને પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢ પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ. તા- ૧૧/૦૬/૨૦૨૪ ના રોજ કરશનભાઇ રંગાભાઇ...

લેપ્રસી (રકતપિત) કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી તા.૦૨ જુલાઈ સુધી આશા વર્કરો-વોલેટીયર દ્વારા ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવીને રકતપિત્તના દર્દીઓની ઓળખ કરાશે

તાપી જિલ્લામાં સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા, વાન વગેરે માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ઉનાળુ વેકેશન પુર્ણ થઈ ગયું છે હવે મોટાભાગના વાલીઓ પોતાના...

તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ DLCC રિવ્યું બેઠક યોજાઇ

કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગ હસ્તે આરસેટી તાપીનો વાર્ષિક પ્રગતિ અહેવાલ 2024નું વિમોચન કરાયું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ લીડ...

ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કહેવાય છે કે જે દાન કરી શકે એજ ધનનાં માલિક છે, બાકી બધાં ધનનાં ચોકીદાર હોય...

વહિવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અંગે વ્યારા શહેરમાં ચાલતી સફાઈનું નિરીક્ષણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦ નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત તા.૧/૬/૨૦૨૪ થી ૧૫/૬/૨૦૨૪ દરમ્યાન "સ્વચ્છતા પખવાડિયા"ની ઉજવણી સંદર્ભે આજ રોજ તાપી...

તાપી જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને શાળા સલામતી અને ફાયર સેફટી અંગેની બેઠક યોજાઈ

તાપી જિલ્લામાં શાળાઓ શરૂ થતાં પહેલાં સ્કૂલ વાન, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસના ડ્રાઇવરોને ફાયર સેફ્ટી અને રોડ સેફટીના નિયમો...

તાપી જિલ્લામાં આગામી ૨૬મી જૂને તાલુકા અને ૨૭મી જૂને જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૪ જૂન સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  10: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...