તાપી જિલ્લાના અવિવાહિત યુવક-યુવતીઓ માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરવાયુ માટે ભરતી
માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, વ્યારાનો સંપર્ક કરવો. (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯- સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુક યુવા અને...
