રજૂઆતો બાદ પણ નિરાકરણ નહીં આવતા વહિવટી તંત્ર ઉપર આશાની કિરણ !! : ઉચ્છલ ખાતે આવેલ જર્જરીત થયેલ લાયબ્રેરીને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ ખાતે આવેલ જર્જરીત થયેલ લાયબ્રેરીને અન્ય જગ્યાએ ખસેડવાની લેખિતમાં રજૂઆત કરી જાગૃત નાગરિકોએ માંગ કરી...
