કલેકટર એચ.કે. વઢવાણિયાના હસ્તે તાપી જિલ્લાના અનાથ-નિરાધાર બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” હેઠળ નાણાકીય સહાયના મંજુરી પત્રો અર્પણ કરાયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) 07 : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષસ્થામાં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કોરોનામાં અનાથ-નિરાધાર થયેલ બાળકોને...
