Month: March 2021

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા તારીખ ૩૦ એપ્રિલ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ખાતેદાર ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે...

આદિવાસી સાર્વગી વિકાસ સંઘ અને ગુણસદા ગ્રામપંચાયત દ્વારા 8મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  આજરોજ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે આદિવાસી સાર્વગી વિકાસ સંઘ સોનગઢ અને ગુણસદા ગ્રામ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં...

ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકનાં ભાજપનાં વિજેતા ઉમેદવારોનું સન્માન કરાવામાં આવ્યું : સમગ્ર રાજ્યનાં નકશામાં નેવું ટકા વિસ્તારમાં કમળ છવાઈ ગયું છે : વનમંત્રી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકનાં ભાજપનાં વિજેતા ઉમેદવારોનું આજે ઉમરપાડા...

માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ : 3 દિવસમાં 17 કેસ નોંધાયા, તંત્ર હરકતમાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ છે. ત્રણ દિવસમાં 17 કેસ નોંધાયા છે, જેને લીધે તંત્ર...

માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબ સ્ટેશનમાંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 નાં બંધ રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો...

માંગરોળ ના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ -19 ની 60 વર્ષ થી ઉપરના વયના વૃદ્ધઓને રસી આપવામાં આવતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધો ને કોવિડ...

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં આગેવાન ભીખુભાઇ વસાવાએ કોરોનાંની રસી મુકાવી લોકોને રસી મુકાવી લેવા અનુરોધ કર્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં આદિવાસી સમાજ નાં આગેવાન ભીખુભાઇ વસાવાએ કોરોનાંની રસી મુકાવી લોકોને રસી મુકાવી...

બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો. ધવલ પટેલનાં હસ્તે શનિવારે થનારૂ વિમોચન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તારીખ 6 માર્ચના સુરતની જીવન ભારતી સ્કૂલ ખાતે બોપોરે 12 કલાકે બાળકો સાથે જાતિય દુરવ્યવહાર...

માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ...

Other