Month: January 2021

તાપી : સોનગઢની આદિવાસી વિધવાને વિધર્મી દ્વારા ભોગવ્યા બાદ તરછોડી દેવાના પ્રકરણમાં રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપી દ્વારા આવેદન અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોનગઢની આદિવાસી વિધવાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દેવાના બનાવ અંંગે રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપી...

તાપી : વ્યારા નગરપાલિકામાં ચૂંટણીનાં માહોલમા આવી રહેલો ગરમાટો !!  

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ એક કદમ આગળ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પક્ષ...

તાપી : યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરવા “વસંતોત્સવ” ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાશે

જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી અને રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૦ ફેબ્રુઆરીએ યોજાશે (માહિતી બ્યુરો, વ્યારા)  : રાજ્યના મુખ્યમંત્રીશ્રી...

તાપી : જે.ડી.યુ. દ્વારા સોનગઢ ખાતે નિર્માણાધીન સર્કલનું નામ જનનાયક ટાંટયા ભીલ રાખી પ્રતિમા મૂકવા માંગ કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા જે.ડી.યુ. દ્વારા સોનગઢ થી ઉકાઈ જતાં માર્ગ ઉપરનાં સર્કલનું જનનાયક ટાંટયા ભિલ નામકરણ કરી...

તાપી જીલ્લાનાં વ્યારા ખાતે એક કેસ નોંધાયો : 7 કેસો હાલ એક્ટિવ

પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 891 પોઝિટિવ કેસો...

તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલની ઇમારતનું ઘણાં લાંબા સમયબાદ નવીનીકરણનું કામ શરૂ કરાયું : કોવિડ-૧૯ની રસીના સેન્ટર તરીકે પણ પસંદગી કરાઈ છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મોસાલી-તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલની ઇમારતનું ઘણાં લાંબા સમયબાદ નવીનીકરણનું કામ શરૂ...

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટ આજથી રાબેતા મુજબ શરૂ : વકીલો-અરજદારો કોર્ટ ઉપર આવી પહોચ્યાં : કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે. કોરોનાં મહામારીને પગલે કોર્ટ અરજદારો માટે પણ...

તાપી : જિલ્લા કક્ષાનાં ઇનોવેશન ફેરમાં વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈની સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, નાયરા એનર્જ લિ., આઇ.ટુ.વી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તાપીનાં સંયુકત...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશજીના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો : શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ...

ઉમરપાડાના દેવધાટ ખાતે રૂા.૨૧.૨૨ કરોડના આદિમજુથના વિકાસકીય યોજનાઓના લાભોનું વિતરણ તથા બે કરોડના ખર્ચે ઉભા કરાયેલા પ્રવાસન કેન્દ્ર નું લોકાર્પણ કરતા વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ઉમરપાડા તાલુકાના દેવધાટ પ્રવાસન કેન્દ્ર ફેઝ-૨નું સુરત વનવિભાગ દ્વારા રૂા.બે કરોડના...

Other