સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે કૃષિક્રાંતિના મંડાણ : માર્કેટમાં અન્યના ભીંડા રૂા.૫૦ ના મણના ત્યારે આ ભીંડા કિલોના રૂા.૫૦ ના વેચાયા હતા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો,...
