Year: 2020

તાપી જીલ્લામાં આજરોજ એક સાથે કોરોનાનાં સાત કેસો સામે આવ્યા છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ એક સાથે સાત કોરોનાનાં કેસ સામે આવ્યા છે. નિઝર તાલુકાના અંતુર્લિ- (વાંકા) ગામ ખાતે એક...

માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં ખેડૂતોને ખેતી કરવા માટે પાઇપ લાઈનથી પાણી મળશે  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં કેટલાંક વિસ્તારોમાં આજે પણ સિંચાઇની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી,...

વાલોડ તાલુકાના ભીમપુર ગામ ખાતે એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વાલોડ તાલુકાના ભિમપુર ગામ ખાતે એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે. વાલોડ તાલુકાના ભીમપુર ગામે...

જાહેરનામા પહેલાં કરાઈ હતી જાહેરાત : સુરત-તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને ભાવફેર પેટે બસો દશ કરોડ રૂપિયા ચુકવવાનું શરૂ : અત્યારસુધીનો સૌથી મોટો દૂધભાવફેર ચુકવવામાં આવી રહયો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી  અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સહકારી...

મોઝદા ત્રણ રસ્તા પાસેથી લાલ કલરની ગાડીમાંથી 16 હજારનાં ઇંગ્લિશ દારૂ સાથે બે ઈસમોને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  નર્મદા જિલ્લામાં દારૂના દુષણ ને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના તથા...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા વૃક્ષારોપણ

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ નાદ્વારા  પ્રેસિડેન્ટ સંગીતાબેન ધોરાવાલા દ્વારા ઝાડેશ્વર રોડ પર આવેલ ચંદ્ર...

તાપી જીલ્લાનાં નિઝર તાલુકાના અંતુર્લિ ગામ ખાતે બે કોરોના પોઝિટિવ કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં નિઝર તાલુકાના અંતુર્લિ ગામ ખાતે બે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. નિઝર તાલુકાના...

માંગરોળ : ઝંખવાવ ખાતે માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોજ બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે : બાકીની તમામ દુકાનો-ગલ્લા બંધ રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવસે દિવસે કોરોનાં નાં કેસો વધી રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં અર્ધો બોપોરનો...

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ થરાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશથી અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરૂચ ખાતે આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર):  સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા, ભરૂચ ખાતે આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ...