Year: 2020

રાજ્યના નાણાં વિભાગના સચિવ અને જિલ્લાના પ્રભારીશ્રી મિલિંદ તોરવણેએ તાપી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; રવિવાર: રાજયના નાણાં વિભાગના સચિવ અને તાપીના પ્રભારીશ્રી મિલિંદ તોરવણેએ આજે કલેક્ટર કચેરી ખાતે...

સુરતના નિ:શુલ્ક ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’ મોડેલને રાષ્ટ્રીય કક્ષાએ અપનાવાશે કોરોના નિયંત્રણ માટે સુરતનું CCIC મોડેલ બન્યું હવે દેશનું રાષ્ટ્રીય મોડેલ : સુરતમાં ૦૭ સમાજના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરોમાં કુલ ૭૬૬ બેડ ઉપલબ્ધ

સુરતના ત્રણ ભુલકાંઓએ કોરોનાને મ્હાત આપી : ‘સિવિલના ડોકટરોએ સારવાર સાથે બાળકોના ભોજનની પણ પુરતી કાળજી રાખીને સ્વસ્થ કર્યા છે.’ : માતા લલિતાબેન

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ) : વૈશ્વિક કોવિડ-૧૯ મહામારીમાં ભુલકાંઓ, આબાલ-વૃદ્વ સૌ કોરોનાની ઝપેટમાં  આવ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં નાનાં ભૂલકાઓએ કોરોનાને મ્હાત આપી...

તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ ૧૮ મત્સ્યોધોગ સહકારી મંડળીઓની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ સોનગઢ, ઉચ્છલ , વ્યારા, નિઝર અને કુકરમુંડા તાલુકાની ૧૮ મત્સ્યોધોગ સહકારી...

નિઝર પોલીસ દ્વારા એક જ દિવસમાં પશુ હેરાફેરીનાં બે ગુનામાં ચાર આરોપી સહિત સોળ લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડવામા આવ્યો

( મુકેશ પાડવી દ્વારા , વેલ્દા - નિઝર ) : તાપી જિલ્લામાં નિઝર પોલીસે આજરોજ તા . ૧૮-૦૭-૨૦૨૦નાં રોજ આશ્રાવા...

આજે સુરત જિલ્લામાં નવા ૯૨ કેસ નોંધાયા : જિલ્લામાં પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૬૮૬ : જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ૨૧ કેસ નોંધાયા છે

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે  સમગ્ર સુરત જિલ્લામાં નવા ૯૨ કોરોનાંનાં કેસો નોંધાયા છે, જેની સાથે સુરત જિલ્લામાં...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે લોકડાઉન લંબાવાયુ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વાંકલ તથા આજુબાજુના ગામોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તા. 12/07/2020 થી 18/07/2020 સુધી લોકડાઉન જાહેર...

વ્યારા નગરમાં આજરોજ બે કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજ રોજ તાપી જિલ્લામાં કોરોના નાં કુલ ૦૨ કેસ નોંધાયેલ છે. તેમજ કુલ 06 વ્યક્તિને રજા આપેલ...

તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી...

વેલ્દા ગામે આચરવામા આવેલ ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલય દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ન્યાયી ઉકેલ આણવા જણાવાયું : ગ્રામજનોની ન્યાયની આશ ફરીથી જીલ્લા તંત્ર ઉપર !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જીલ્લના નિઝર તાલુકાનાં એક જાગૃત નાગરિક અને વેલ્દા ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી, નિઝર, જિલ્લા...