સરદાર સરોવર નર્મદાડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૬૪૦૪૦ ક્યુસેક...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૬૪૦૪૦ ક્યુસેક...
પત્રકારો માટે અલગ કાયદો, વ્યવસ્થા, વીમો, સુરક્ષા પુરી પાડવા સંદર્ભે સંગઠન એકજુથ પત્રકારો પર હીટલરશાહી કે બાંયો ચડાવનાર સામે કડકાઇથી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : બારડોલી તાલુકાનાં ભામૈયા ગામે હળપતિવાસમાં રહેતા, ૪ ભૂલકાઓએ ભૂલમાં રતન જ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગત વર્ષમાં દીપ ટ્રસ્ટ દ્વારા સ્વ-સહાય જૂથની બહેનો માટે એક રસોડાથી રોગ મુકિત આરોગ્ય શિબીરનું...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા ખાતેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પસાર થાય છે. હાઇવે પર મસમોટા ખાડાઓને...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે માંગરોળ DGVCL ની કચેરી આવેલી છે.આજ વિસ્તારમાં નવીનગરી અને બાપુનગર જેવા રહેણાંક...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે જ્યારે મા-ભોમ પર કોરોનારૂપી આફતના વાદળો ઘેરાયા છે, તેવા સમયે સુરતના કોરોના યોદ્ધાઓ સમા રત્નકલાકારો...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામે એર્ટિગા કાર(નં.GJ-16-BN 6046)નાં ચાલકે યામાહા એફઝેડ (નં.GJ-21-S-0541)નાં ચાલકને અડફેટમાં લેતાં...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 13 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 390 પોઝિટિવ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા યારાના ડુંગર ગામ ખાતે રેડ કરતા દેશી તેમજ વિદેશી દારૂનો...