Month: April 2020

“કોરોના” સામેના જંગમાં સેવાભાવી સંસ્થાઓ પણ પ્રશાસનની સાથે

વહીવટી તંત્રને અર્પણ કરાયેલ સેનિટાઝનિંગ કોરિડોર વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયો  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૧: "કોરોના"...

પાલોદ અને કીમ ચાર રસ્તા વિસ્તારમાં તાલુકા પંચાયતના સભ્ય સાકીરભાઈ પટેલ દ્વારા 1000 અનાજ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

સુરત જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપસિંહ રાઠોડના હસ્તે કિટનું વિતરણ કરાયું (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના તાલુકા પંચાયત ના...

ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા અને કાઠું દિયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરીના અધિકારી અને વનકર્મી સ્ટાફ તરફથી આઠ ગામના 100 જેટલા કોટવાડીયા...

વાંકલ બજારમાં લોકોની ભીડ વધતા પોલીસે કડકાઈ રાખી ભીડ દૂર કરી

સવારે 8થી11 કલાક સુધી માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવા સૂચના આપી હતી (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  :  માંગરોળ...

ઉમરપાડા ગામ પંચાયતના સરપંચના હસ્તે 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : ઉમરપાડા તાલુકાના ઉમરપાડા ગામ પંચાયતના સરપંચ રમીલાબેન પ્રકાશભાઈ વસાવાના હસ્તે આજરોજ વિધવા બહેનો અને ગરીબ...

વાંકલ વનવિભાગ રેન્જ કચેરી દ્વારા ગરીબોને અનાજ કીટનું વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાયૅરત વાંકલ વન વિભાગ રેન્જ કચેરી ના અધિકારી અને સ્ટાફ દ્વારા વાંકલ...

સુરત જિલ્લાના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના વસરાવી ગામ ને કલસ્ટર ક્વોરનટાઈન જાહેર કરાયો

30 એસઆરપી જવાનોની ફોજ ગામમાં ખડકી દેવાય નક્કી કરેલા લિમિટેડ સમય માટે લોકો ઘરની બહાર નીકળી શકશે :  રસ્તા બંધ....

વઘઇના સેવાભાવી યુવાનોએ કોરોના વાઇરસથી બચવા માટે સ્વખર્ચે વઘઇ નગરમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કર્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : સમગ્ર દેશ માં દિવસે ને દિવસે કોરના કેશ માં વધારો જોવા મળી રહ્યો છે જયારે...

તાપી જિલ્લામાં વ્યારાની જનરલ હોસ્પિટલ ઉપરાંત કાલિદાસ હોસ્પિટલને પણ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 8:  "કોરોના"ના સંભવિત સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મળેલા દિશાનિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં એક...

“લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લામા 1,11,755 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ અપાયુ ; 1,243 લાભાર્થીઓને અન્નબ્રહ્મ કીટ સહિત નોન એનએફએસએ બીપીએલ 4,228 કાર્ડધારકોને પણ અનાજ અપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 8:  "કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા...