સમાજજીવનમાં કર્મનો સિદ્ધાંત સમજાવતું ચલચિત્ર લાલો ફિલ્મ શાળા સંચાલક દ્વારા બતાવી વીરપુર શાળાની દીકરીઓને કર્મના પાઠ શીખવાડ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ રવિવારે કલનિકેતન ટ્રસ્ટ વ્યારા સંચાલિત તમામ ૯ થી ૧૨ ની આદિજાતિ દિકરીઓના અભ્યાસ વાળી શાળા...
