મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹962.12 કરોડના ખર્ચે નિર્મિત વિવિધ સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે
નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮...
