Tapi

‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આગામી ૬ અને ૭ ડિસેમ્બરે વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે યોગ મહાશિબિર યોજાશે

વિશેષ યોગાભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને પ્રાકૃતિક આહાર માર્ગદર્શન સાથેની બે દિવસીય શિબિરમાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહેશે તાપી...

વ્યારામાં ATM કાપી ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉત્તરાખંડથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા સાયબર ક્રાઇમ પોલીસ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ૩/૦૦ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમોએ ૯૯/૧ ગોવિંદ ક્રુપા, કાનપુરા, મેઇન...

સોનગઢ તાલુકાના વડદા, ઘુંટવેલ અને ખાંજર ગામમાં રૂ. ૧૬૬.૭૦ લાખના ખર્ચે કુલ ૪.૯૦ કિ.મી.ના રસ્તાઓનું નવીનીકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના મુખ્ય રસ્તો ડોસવાડા બંધારપાડા રોડ પર આવેલ ખાંજર ગામની સીમથી ખાંજર બગદાદી ફળીયાને જોડતા...

પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી અને માંડવી ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે સોનગઢ અને ઉકાઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રૂ. 7.84 કરોડના માર્ગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

આમલીપાડા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ હળપતિ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 28. ‎માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી...

સરૈયા–બંધારપાડા–ટેમ્કા માર્ગ પર વાયડનિંગ તથા રિસરફેસિંગની તેમજ ડામર કામગીરી તેજ ગતિએ શરૂ

૨૧.૫૦ કિમી સ્ટેટ હાઇવેના સુધારણા કામથી ૩૫ હજારથી વધુ લોકોનો મુસાફરી સમય ઘટશે   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા 28....

કેવિકે વ્યારા ખાતે ખેત પેદાશોનું અસરકારક માર્કેટિંગ અને મૂલ્યવર્ધન વિષય ઉપર ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી...

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિધાકુંજ વિધાલય વીરપુર શાળામાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ 26 November 2025 ને બંધારણ દિવસએ સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું 2015 થી સંસદ ભવન ખાતેથી...

શેઠ એસ. કે.કાપડિયા વિદ્યાલય કુકરમુંડા ખાતે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26/11/2025 ના રોજ કુકરમુંડા ખાતે આવેલ શેઠ એસ. કે.કાપડિયા વિદ્યાલય કુકરમુંડા ખાતે અત્રે ની ડી.વાય.એસ.પી ઓફિસ...

સોનગઢ–ઉકાઈ–શેરૂલ્લા રોડ પર આવેલ હિન્દુસ્તાન બ્રીજની મરામત કામગીરીનો આરંભ

૬૨ વર્ષ જૂના બ્રીજના નવીનીકરણ કામગીરીથી સ્થાનિક પરિવહનમાં રાહત મળશે - મરામત કામગરી દરમિયાન ભારે વાહનોની અવરજવર બંધ રહશે (પ્રતિનિધિ...

ઉચ્છલ-નિઝર માર્ગ પર ૩૫ ટનથી વધુ વજનના ભારે વાહનો માટે અવરજવર બંધ

આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ...