‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આગામી ૬ અને ૭ ડિસેમ્બરે વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે યોગ મહાશિબિર યોજાશે
વિશેષ યોગાભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને પ્રાકૃતિક આહાર માર્ગદર્શન સાથેની બે દિવસીય શિબિરમાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહેશે તાપી...
