Surat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે લાભાર્થી શિક્ષકોનાં જીપીએફ ખાતા બાબતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા.૧/૪/૨૦૦૫ પહેલાં ફરજમાં જોડાયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ...

સુરતના માંડવી તાલુકાના બલાલતીર્થ ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

વાઈફાઈથી સજ્જ નવા ભવનમાં નાગરિકોને તમામ સુવિધાઓ ઓનલાઈન અપાશે: રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૧. આજે સુરત...

બારડોલીની બાબેન પ્રાથમિક શાળામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા, બાબેન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક...

બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં બાબેનનાં શિક્ષક બળવંતભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાનાં ફરજનિષ્ઠ અને કર્મઠ શિક્ષક તથા...

ઓલપાડ નગરની અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય અમિત પટેલને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું

બાળદેવોને સમર્પિત શિક્ષક સમાજનાં માનસપટ પર નિ:સંદેહ પોતાની અમિત છાપ છોડી જાય છે: કિરીટ પટેલ છેલ્લાં 14 વર્ષથી અવિરત સેવા...

ઓલપાડનાં મોર પંથકની શાળાઓનાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા...

પહેલગામ આતંકી હુમલાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ સુરત મહાનગર દ્વારા આક્રોશભર્યો વિરોધ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જમ્મુ કશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 જેટલાં નિર્દોષ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો...

બીઆરસી ભવન ઓલપાડ ખાતે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ દ્વારા સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટ અન્વયે લોક સુનાવણી યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સોશિયલ ઓડીટ એ કોઈપણ યોજના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે જેમાં લોકો સામૂહિક રીતે કાર્યક્રમ...

ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સમૂહ ભોજન નું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તળાદ વિભાગ માધ્યમિક શાળામાં આચાર્ય જયેશભાઈ પટેલ તથા સ્ટાફગણનાં સહયોગથી શાળામાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું...

પંચમ કલા સંસ્થાન કામરેજ દ્વારા શામ એ ગઝલ તથા પંચમ કલા રત્ન એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કામરેજ સ્થિત દલપત રામા ભવન ખાતે સંગીત સંધ્યાની સાથે કલા રત્ન એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં...