Surat

ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમ દ્વારા અત્રેની...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે...

ઓલપાડની છીણી પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક હર્ષદ કેદારીયાને નિવૃત્તિ વિદાયમાન અપાયુ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત છીણી પ્રાથમિક શાળા તા. ઓલપાડ જિ. સુરતનાં મુખ્યશિક્ષક હર્ષદભાઈ લીમજીભાઈ...

ઓલપાડ તાલુકાનાં મૃદુભાષી કર્તવ્યનિષ્ઠ શિક્ષક ઉમેદભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : શિક્ષક તરીકેનાં પવિત્ર વ્યવસાયની અવધિ સરકારી નિયમોનુસાર વયમર્યાદાને કારણે પૂર્ણ થતાં શિક્ષકનાં શાળા પરિવાર તથા વાલીજનો...

ઓલપાડની કરંજ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને નિપુણ ભારત મિશન સંદર્ભે તેમજ ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે...

માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

સોનગઢથી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે માહિતી બ્યુરો, તાપી.તા.૨૫: માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી...

ઓલપાડ તાલુકાની સોંસક પ્રાથમિક શાળાનાં આચાર્ય રામચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદયનાં માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે...

મુંબઈ ખાતે અમિષા પટેલ દ્વારા ડો. ધર્મેશ પટેલને આઈકોન એવોર્ડ અર્પણ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તાજેતરમાં તોમસ આઈકોન એવોર્ડ 2022 સમારંભ મલાડ, મુંબઈ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત...

ઓલપાડની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતનાં ચૂંટણી પંચે SVEEP પ્રોગ્રામ અંતર્ગત લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા તથા દરેક મતનાં મહત્વને સમજવા...

NMMS એક્ઝામનાં પરીક્ષાર્થીઓ માટે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પ્રશ્નબેંક પુસ્તિકા વિતરણનો કાર્યક્રમ યોજાયો

મેરીટમાં આવનાર દરેક વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધી સરકાર દ્વારા ₹ 12,000 ની આર્થિક મદદ કરવામાં આવે છે (પ્રતિનિધિ દ્વારા, સુરત)...